શત્રુધ્ન સિન્હાએ ટ્વીટ કરીને પાર્ટી છોડવાના આપ્યા સંકેત, કર્યો પીએમ મોદી પર એટેક

<strong>પટનાઃ</strong> લોકસભા ચૂંટણી 2019 પહેલા ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના નેતા અને પટના સાહિબના સાંસદ શત્રુધ્ન સિન્હાએ મોટી જાહેરાત કરી છે. પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા તેમને સંકેત આપ્યા છે કે તે પાર્ટી છોડી દશે. આ દરમિયાન તેમને ઇશારા ઇશારામાંજ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. પોતાના ટ્વીટર એકાઉન્ટ પર તેમને

from entertainment https://ift.tt/2TD8sd3

No comments:

Post a Comment