ભાજપે વિધાનસભાની ચૂંટણી હારેલા 9 નેતાને લોકસભા માટે નીરિક્ષક તરીકે મૂક્યા, જાણો વિગત

<strong>ગાંધીનગરઃ</strong> લોકસભાની ચૂંટણી માટે ભાજપે તમામ 26 સીટો માટે નિરીક્ષકોની યાદી જાહેર કરી હતી. છેલ્લી લોકસભામાં ભાજપ ગુજરાતમાં તમામ બેઠકો જીતવામાં સફળ રહી હતી. જોકે ગઈ વિધાસભા ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે પણ કોંગ્રેસે શાનદાર કમબેક કર્યું હતું અને ભાજપને 99 પર અટકાવી દીધી હતી. <img class="aligncenter size-full wp-image-382486" src="https://ift.tt/2NXnVyM" alt=""

from gujarat https://ift.tt/2ESW3ry

No comments:

Post a Comment