\'એક ગરીબ માણસ જીવ બચાવવા સિંહને મારે એમાં એને જેલમાં નાંખી દેવાનો ન હોય\'

પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ સિંહણ પર હુમલો કરવાના ગુનામાં ધરપકડ કરાયેલા વ્યક્તિની જેલમાં મુલાકાત લીધી હતી અને આ મુદ્દે તેમણે સિંહણ પર હુમલો કરનાર નિર્દોષ હોવાનું જણાવ્યું હતું.

from gujarat https://ift.tt/2qxwVQg

No comments:

Post a Comment